Friday 13 April 2012

शिवपंचाक्षरस्तोत्रम

ॐ नमः शिवाय


शिवपंचाक्षरस्तोत्रमनागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय
नित्याय शुद्धाय दिगंबराय तस्मे “न” काराय नमः शिवायः॥
हे महेश्वर, आपके गलेमे शेषनाग स्वरूप हार है! जिनके सूर्य,चन्द्र एवं अग्नि समान तीन नेत्र है! आप भस्मसे लेपित है! आपके वस्त्र दिशायें हैं [अर्थात निःवस्त्र है] हे महेश्वर! आपके शुद्ध एवं ‘न’अक्षर द्वारा जानेवाले स्वरूपको प्रणाम!

मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय
मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे “म” काराय नमः शिवायः॥
गंगाजल एवं चन्दनसे आपकी पूजा हुई है, मंदार पुष्प एवं अन्य अनेक पुष्पों द्वार आपकी अर्चना हुई है ! हे नन्दीके अधिपति,प्रमथ गणोंके स्वामी, हे महेश्वर आपके ‘म’अक्षर द्वारा जाने गये स्वरूपको नमस्कार हो !
शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय
श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै “शि” काराय नमः शिवायः॥
हे परम कल्याणकारी स्वरूप! आप माँ पार्वतीजीके मुखकमल पर प्रसन्नता लानेवाले सूर्य स्वरूप हो ! हे धर्म [वृषभ]ध्वजाधारी, हे नीलकंठ शिवजी आपके ‘शि’ अक्षर द्वारा माने गये स्वरूपको नमस्कार हो !
वसिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय
चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै “व” काराय नमः शिवायः॥
वसिष्ठ, अगस्त्य एवं गौतम ईत्यादि श्रेष्ठ मुनिओं एवं ईन्द्र आदि देवता द्वारा आपके मस्तककी पूजा हुई है ! सूर्य, चन्द्र एवम अग्नि आपके नेत्र है ! हे ‘व’ अक्षरसे जानेवाले शिवजी आपको नस्कार हो !
यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय
दिव्याय देवाय दिगंबराय तस्मै “य” काराय नमः शिवायः॥
हे जटाधारी आप यज्ञस्वरूप हो, हे पिनाकधारी [पिनाकधनुषधारी]आप सनातन दिव्य पुरुष हो ! हे दिगंबर देव शिवजी आपके ‘य’ अक्षरसे जानेवाले स्वरूपको नमस्कार हो !
पंचाक्षरमिदं पुण्यं यः पठेत शिव सन्निधौ
शिवलोकं वाप्नोति शिवेन सह मोदते॥
जो कोई यह पवित्र पंचाक्षरी स्तोत्रका नित्य पठन करता है उसे शिवलोक प्राप्त होता है एवम शिवजीके सानिध्यका सुख प्राप्त होता है !
ॐ नमः शिवाय

જ્ઞાન, વિજ્ઞાન અને શિવજી     

 
શિવજી એટલે આ સૃષ્ટિની તમામ વિદ્યાઓના જનક. ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, યોગ, ભાષા,નૃત્ય, સંગીત વગેરે તમામ વિદ્યાઓ શિવમાંથી આવી છે. શિવજી એટલે માત્ર દેવોના દેવ જ નથી પરંતુ સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર છે.

શિવલિંગ-

હિંદુ ધર્મગ્રંથ પ્રમાણે બ્રહ્માંડ અનંત છે અને તેનો તાગ પામી શકાતો નથી.જ્યારે આધુનિક વિજ્ઞાન હમણાં હમણાં આ વાતને સમર્થન આપતાં કહે છે કે સમયની સાથે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પાંચ લ્આખ આકાશગંગાના અભ્યાસ બાદ એ તારણ નીકળ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ બ્રહ્માંડનો વિસ્તાર વધરી રહી છે જે વાત આપણાં ધર્મગ્રંથો સદીઓથી કહેતા આવ્યાં છે. ‘બ્રહ્માંડ’ શબ્દ બ્રૂ-બમ પરથી આવ્યો છે જેનો અર્થ ફેલાયેલું બ્રહ્મ થાય છે. એટલા જ માટે બ્રહ્માંડના નિરૂપણ સમાન શિવલિંગનો આકાર અંડાકાર બતાવ્યો છે. શિવ એટલે માત્ર શુભ નથી પણ શિવ એટલે કલ્યાણકારી. હિન્દુ ધર્મે સમસ્ત બ્રહ્માંડને કલ્યાણકારી કહ્યો છે.



અર્ધનારીશ્વર સ્વરૂપ-


પ્રત્યેક માનવીમાં સ્ત્રી અને પુરુષના લક્ષણો હોય છે.જેમાં આધાર અને આધેય અથવા શિવ અને શક્તિ અથવા પુરુષ અને પ્રકૃતિ અવિભાજ્ય અંગ છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનની ‘પદાર્થ અને શક્તિ સાથે પરિવર્તન પામે છે’ થિયરીને શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપે વ્યક્ત થયેલી જણાય છે.



બ્લેક હોલ અને મહાકાળ-

 

શિવજીનું એક નામ ‘મહાકાળ’ છે. સરળ ભાષામાં બ્લેક હોલ એટલે ભમ્મરિયો કૂવો, જે નિહારિકાઓ, તારાઓ, ગ્રહોને કે બ્રહ્માંડને ગળી જાય છે અથવા શોષી લે છે. આ બ્લેક હોલમાં કાળ પણ શોષવાઈ જાય છે એટલે જ ભરતીય સંસ્કૃતિમાં શિવજીને મહાકાળ કહેવાય છે. કહેવાય છે કે શિવજી જ્યારે સમાધિ લગાવે છે ત્યારે કાળ થંભી જાય છે.



No comments:

Post a Comment