सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાળ,ઓંકારેશ્વર અથવા અમલેશ્વર ૧
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम
सेतुबन्धे तुं रामेशं नागेशं दारुकावने
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમાશંકર, સેતુબંધમાં રામેશ્વર અને દારુકાવનમાં નાગેશ્વર, ૨
वाराणस्यां तु गौतम विश्वेशं त्रम्बकं गौतमीतटे
हिमालये तु केदारं धृश्मेशं च शिवालये
જ્યારે વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમી [ગોદાવરી]ને કિનારે ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર અને શિવાલયમાં ધુશ્મેશ્વર, ૩
एतानि ज्योतिर्लिंङ्गानि साथं प्रातः पठेन्नरः
सप्तजन्मकृतं पापं स्मरेणन विनश्यति
જે મનુષ્ય પ્રતિદિન પ્રાતઃકાળે અને સંધ્યાકાળે આ બાર જ્યોતિર્લિંગ[નાં નામ]નો પાઠ કરે છે તેનાં સાત જન્મોમાં કરેલાં પાપ [આ લિંગોના] સ્મરણમાત્રથી નાશ પામે છે. ૪
ૐ નમઃ શિવાય
ॐ नमः शिवाय
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાળ,ઓંકારેશ્વર અથવા અમલેશ્વર ૧
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम
सेतुबन्धे तुं रामेशं नागेशं दारुकावने
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમાશંકર, સેતુબંધમાં રામેશ્વર અને દારુકાવનમાં નાગેશ્વર, ૨
वाराणस्यां तु गौतम विश्वेशं त्रम्बकं गौतमीतटे
हिमालये तु केदारं धृश्मेशं च शिवालये
જ્યારે વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમી [ગોદાવરી]ને કિનારે ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર અને શિવાલયમાં ધુશ્મેશ્વર, ૩
एतानि ज्योतिर्लिंङ्गानि साथं प्रातः पठेन्नरः
सप्तजन्मकृतं पापं स्मरेणन विनश्यति
જે મનુષ્ય પ્રતિદિન પ્રાતઃકાળે અને સંધ્યાકાળે આ બાર જ્યોતિર્લિંગ[નાં નામ]નો પાઠ કરે છે તેનાં સાત જન્મોમાં કરેલાં પાપ [આ લિંગોના] સ્મરણમાત્રથી નાશ પામે છે. ૪
ૐ નમઃ શિવાય
ॐ नमः शिवाय
No comments:
Post a Comment