Friday 13 April 2012

ॐ नमः शिवाय

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम


उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम



સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાળ,ઓંકારેશ્વર અથવા અમલેશ્વર ૧



परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम

सेतुबन्धे तुं रामेशं नागेशं दारुकावने



પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમાશંકર, સેતુબંધમાં રામેશ્વર અને દારુકાવનમાં નાગેશ્વર, ૨



वाराणस्यां तु गौतम विश्वेशं त्रम्बकं गौतमीतटे

हिमालये तु केदारं धृश्मेशं च शिवालये



જ્યારે વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમી [ગોદાવરી]ને કિનારે ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર અને શિવાલયમાં ધુશ્મેશ્વર, ૩



एतानि ज्योतिर्लिंङ्गानि साथं प्रातः पठेन्नरः

सप्तजन्मकृतं पापं स्मरेणन विनश्यति



જે મનુષ્ય પ્રતિદિન પ્રાતઃકાળે અને સંધ્યાકાળે આ બાર જ્યોતિર્લિંગ[નાં નામ]નો પાઠ કરે છે તેનાં સાત જન્મોમાં કરેલાં પાપ [આ લિંગોના] સ્મરણમાત્રથી નાશ પામે છે. ૪



ૐ નમઃ શિવાય

ॐ नमः शिवाय




No comments:

Post a Comment